જામનગરમાં ભાનુશાલી જ્ઞાતિ દ્વારા આયોજીત પદયાત્રા સંઘ નું પ્રસ્થાન થયું - At This Time

જામનગરમાં ભાનુશાલી જ્ઞાતિ દ્વારા આયોજીત પદયાત્રા સંઘ નું પ્રસ્થાન થયું


જામનગરમાં ભાનુશાલી જ્ઞાતિ દ્વારા આયોજીત પદયાત્રા સંઘ નું પ્રસ્થાન થયું

જામનગર મા ભાનુશાલી જ્ઞાતિ દ્વારા પ્રતિવર્ષ ની માફક આ વર્ષે પણ માતા નાં મઢ આશાપુરા નાં દર્શન માટે પદયાત્રા નું આયોજન થયું છે.આજે આ સંઘ માતાજી નાં જયઘોષ સાથે રવાના થયો હતો.

જય શ્રી હિંગલાજ પદયાત્રા સંઘ નું છેલ્લા ૧૨ વર્ષ થી આયોજન કરવા આવે છે . તે મુજબ આજે જામનગરમાં કિસાન ચોક થી જય માં આશાપુરા નાં જય ઘોષ સાથે પદયાત્રા સંઘ નું પ્રસ્થાન થયું હતું.

આજે પદયાત્રા મારફત રવાના થયેલા સંઘ તાં.૨ ઓક્ટોબર નાં આશાપુરા માતાજી નાં મંદિર માતા નાં મઢ ( કરછ) પહોંચશે અને માતાજી નાં દર્શન કરી.પરત ફરશે.
સંઘ નાં પ્રસ્થાન સમયે મહાનગર પાલિકા નાં વિપક્ષ નાં નેતા ધવલ નંદા, શાશક પક્ષ ભાજપ નાં દંડક કેતન નાખવા સંદીપ કટારમલ , સંધપતી રાજુભાઈ લખિયર , મિહિર નંદા ,મોહિત મંગી ઉપરાંત હાલારી ભાનુશાલી સમાજ નાં અનેક લોકો ઉપસ્થિત રહયા હતા


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.