વિછીયા તાલુકાના સેવાસદનના કર્મચારીઓ દ્વારા "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું. - At This Time

વિછીયા તાલુકાના સેવાસદનના કર્મચારીઓ દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું.


વિછીયા તાલુકાના સેવાસદનના કર્મચારીઓ દ્વારા "એક પેડ માં કે નામ" અભિયાન અંતર્ગત તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. દિવસેને દિવસે બદલાતા વાતાવરણ અને વૃક્ષોની સંખ્યામાં ઘટાડો થવાથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે વધારેમાં વધારે વૃક્ષો વાવવામાં આવે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સાથે ઠેર ઠેર શાળા, કચેરીઓ, ખાનગી સંસ્થાઓ, સરકારી વિભાગો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે. અને આ વૃક્ષારોપણના અભિયાનમાં સહભાગી બને છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.