શ્રવણ સુખધામ સંસ્થા ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરાઈ - At This Time

શ્રવણ સુખધામ સંસ્થા ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરાઈ


શ્રવણ સુખધામ સંસ્થા ખાતે પ્રધાનમંત્રી શ્રી નાં જન્મદિવસ ની અનોખી રીતે ઉજવ્યો

ગુજરાત ના પનોતા પુત્ર અને ભારતદેશ નાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી શ્રવણ સુખધામ સંસ્થા દ્રારા કરવામાં આવી જેમાં પુનાસણ આદર્શ પ્રાથમિક શાળા ની દિકરીઓ પુનાસણ આંગણવાડી નાં બાળકો ને હિન્દુ સ્નાતન ધમૅ માં અને શાસ્ત્રો માં પુજનીય સ્થાન પ્રાપ્ત કરનાર તુલશી કયારા નું વિતરણ શાળાની દરેક દિકરીઓ કરવામાં આવ્યું હતું એક પેડ માં કે નામ નિમિત્તે સગભૉ અને ધાત્રી માતાઓને તુલશી કયારા અને આયુર્વેદ ઔષધીમાં શ્રેષ્ઠ માનવામાં આવતા આંબળા નાં વૃક્ષો સગભૉ અને ધાત્રી માતાઓ ને આપવામાં આવ્યાં હતાં સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આંગણવાડી મુખ્ય કાયૅકર રિનકુ પ્રજાપતિ સહકાયૅકર જીગજ્ઞા ચિંતન પ્રજાપતિ એ ખૂબ ભારે જહેમત ઉઠાવી કાયૅકમ ને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રવણ સુખધામ સંસ્થા ના અધ્યક્ષ પ્રમુખ શ્રી એસ કે પ્રજાપતિ નાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું. એક પેડ માં કે નામ આવો સૌ સાથે મળી વધુ ને વધુ વૃક્ષો વાવીએ પૃથ્વીનું જતન કરીએ

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.