કમાલપુર થી અંબાજી પગપાળા સંઘ પ્રસ્થાન - At This Time

કમાલપુર થી અંબાજી પગપાળા સંઘ પ્રસ્થાન


વિજાપુર તાલુકાના ગામ કમાલપુર થી અંબાજી પગપાળા યાત્રા સંઘ માં જોડ્યાં તમામ યાત્રિકોને અંબાજી તરફ પ્રસ્થાન કરાવ્યું હતું ગામ માં થી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સાથે રથ પ્રસ્થાન કરાવવા આવે તો દર વર્ષે લગભગ 50 થી 70 ની સંખ્યા માં અંબાજી તરફ પ્રસ્થાન કરી ને અંબિકા પગપાળા સંઘ દ્વારા કમાલપુર ઉમિયા નગર થી અંબાજી જવા નીકળેલ છે જય અંબે જય અંબે
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ
મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.