ખેરાલુ કોલેજમાં આત્મહત્યા નિવારણ દિને વ્યાખ્યાન - At This Time

ખેરાલુ કોલેજમાં આત્મહત્યા નિવારણ દિને વ્યાખ્યાન


આર્ટસ અને કોમર્સ કોલેજ ખેરાલુના એનએસએસ યુનિટ અને સમાજશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે વ્યાખ્યાન યોજાયું હતું. પ્રિ. ડો.બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, યુવાનોમાં જોવા મળતી હતાશા અને નિરાશાને કારણે ક્યારેક આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે, પરંતુ જો તેમની સાથે હૂંફ અને લાગણીપૂર્વક વ્યવહાર કરવામાં આવે તો તને ખૂબ સારા પરિણામો મળે છે.ડો.સંજીવનીબેન સુવેરાએ પૂર્વ ભૂમિકા રજૂ કરી હતી. પ્રોગ્રામ ઓફિસર ડો.હર્ષદભાઈ ચૌધરીએ આભાર દર્શન કર્યું હતું.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.