જસદણમાં ઉદ્યોગપતિ ઓતમગીરીબાપુ ના માતુશ્રીનું નિધન: ગુરૂવારે બેસણું - At This Time

જસદણમાં ઉદ્યોગપતિ ઓતમગીરીબાપુ ના માતુશ્રીનું નિધન: ગુરૂવારે બેસણું


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ )
કસુંબા બા ગોસાઈ (ઉ.વ. ૧૦૧) તે ઉદ્યોગપતિ ઓતમગીરી પ્રભાતગીરી ગોસાઈના માતૃશ્રી પ્રતાપગીરીના દાદીમાનુ તા.૯ સપ્ટેમ્બર ૨૦૨૪ ને સોમવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૧૨ સપ્ટેમ્બર ૨૦૨૪ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ શ્યામ કુંજ હોલ ચિત્તલિયાકુવા રોડ જસદણ ખાતે રાખવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.