દેવભૂમિ દ્વારકા જામખંભાળિયા સહિત ના પંથક અતિ વૃષ્ટિ લીલો દુષ્કાળ જાહેર કરવા ની માંગ સાથે આજે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવશે ખેડૂતો - At This Time

દેવભૂમિ દ્વારકા જામખંભાળિયા સહિત ના પંથક અતિ વૃષ્ટિ લીલો દુષ્કાળ જાહેર કરવા ની માંગ સાથે આજે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવશે ખેડૂતો


દેવભૂમિ દ્વારકા જામખંભાળિયા સહિત ના પંથક અતિ વૃષ્ટિ લીલો દુષ્કાળ જાહેર કરવા ની માંગ સાથે આજે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવશે ખેડૂતો

દેવ ભૂમિ દ્વારકા જામ ખંભાળિયા સહિત ના પંથક માં ચાલુ વર્ષે દ્વારકા જિલ્લામાં સરેરાશ ૨૫૧ % વરસાદ નોંધાયો છે ખેડૂતોને પાક નુકશાની અને જમીન ધોવાણના કારણે ખૂબ મોટું નુકશાન તો થયું જ છે તેની સામે સરકાર માત્ર સર્વે ના નાટક કરી સંતોષ માની બેસી જાય છે. કાયદા મુજબ દ્વારકા જિલ્લાને "'લીલા દુષ્કાળગ્રસ્ત"" જાહેર કરવો જોઈએ પરંતુ તે કરવામાં નહિ આવે માટે દ્વારકા જિલ્લાના ખેડૂતોને સાથે રાખી ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આવતીકાલે તા.૦૫/૦૯/૨૪ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવા જવાનું હોય ખેડૂતો અને પ્રેસ પ્રતિનિધિશ્રીને ઉપસ્થિત રહેવા વિનંતી સહ આમંત્રણ છે
પાલભાઈ આંબલિયા
ચેરમેન ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા અનુરોધ કરાયો છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.