જસદણ તાલુકાનું પ્રસિદ્ધ તીર્થસ્થળ ઘેલા સોમનાથ ખાતે ભાદરવી અમાસના દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું - At This Time

જસદણ તાલુકાનું પ્રસિદ્ધ તીર્થસ્થળ ઘેલા સોમનાથ ખાતે ભાદરવી અમાસના દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું


જસદણ નજીક આવેલુ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં ભાદરવી અમાસના દિવસે મહેરામણ ઉમટયો. એક તરફ વરસાદની રમઝટ બીજીબાજુ વરસાદી માહોલ વચ્ચે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે લોકમેળોની રમઝટ છેલ્લા દિવસે ખુબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને જસદણ તાલુકાની પ્રખ્યાત શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.