ગારીયાધાર પટેલ વાડી ખાતે અમરેલી લોકસભાના સાંસદ નો અભિવાદન સમારોહ યોજાયો - At This Time

ગારીયાધાર પટેલ વાડી ખાતે અમરેલી લોકસભાના સાંસદ નો અભિવાદન સમારોહ યોજાયો


ગારીયાધાર પટેલ વાડી ખાતે અમરેલી લોકસભાના સાંસદ નો અભિવાદન સમારોહ યોજાયો

ગારીયાધાર શહેરમાં આવેલ પટેલ વાડી ખાતે આજ રોજ ૧૦૧ વિધાનસભા ભાજપ સમીતી દ્વારા અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરીયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો
ત્યારે વાત કરીએ તો હજુ ગઇ કાલે આપણા ગુજરાત રાજ્યના ગ્રુહ પ્રધાન હર્ષ સંઘવીના પિતાનું અવસાન થયેલ હોય છતાં ૧૦૧ ગારીયાધાર વિધાનસભા ભાજપ સમીતી દ્વારા સમારોહ યોજી અભિવાદન કરતાં લોકોમાં ભારે સર્ચાએ જોર પકડ્યું હતું કે એક બાજુ ભાજપ પક્ષ ભાજપના દરેક કાર્યકરને પોતાનો પરીવાર સમજે છે ત્યારે બીજી બાજુ ભાજપ પરીવારના એવા આપણા ગ્રુહ પ્રધાન હર્ષ સંઘવીના પિતાનું અવસાન થતાં પરીવારમાં શોક છવાયો હોય ત્યારે ગારીયાધાર વિધાનસભા ભાજપ સમીતી આ શોકને ભુલીને અભિવાદન સમારોહ કરી હારતોરા કરતાં જોવા મળી રહ્યાંની સર્ચાઓ સાંભળવા મળી રહી છે લોકસભાની ચૂંટણી સમયની નિરાશા ભુલાવા માટે શોક હવા છતાં અભિવાદન સમારોહ યોજાયો હોવાની છાણેખુણે વાતો પણ સભળાઇ રહી છે

બીજી બાજુ જોઇએ જ્યારે ચુટણી સમયે ભાજપ હિન્દુત્વના મુંદા પર ચુટણી લડતા હોય છે ત્યારે આજે અનેક ધાર્મિક સ્થળો પર દબાણોની નોટીસો આપવામાં આવતી હોવા છતાં ભાજપ પક્ષ છુપ રહેતાં અનેક સવાલો થઇ રહ્યાં છે

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.