ચોટીલામાં પર્યાવરણ પ્રેમીએ નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કર્યું. - At This Time

ચોટીલામાં પર્યાવરણ પ્રેમીએ નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કર્યું.


વિક્રમસિંહ જાડેજા ! ચોટીલા

સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલા શહેરમાં બ્રાહ્મણ પરિવારના પર્યાવરણ પ્રેમીએ પોતાની દુકાનના છ વર્ષ પૂર્ણ થતાં નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું..
ચોટીલામાં આવેલ મહેશભાઈ ઉપાધ્યાય નામના પર્યાવરણ પ્રેમી એ પોતાની દુકાનના છ વર્ષ પૂર્ણ થતાં કઈક નવીન રીતે વર્ષગાઢ ઉજવામાં માટે વિચારી કર્યા બાદ હાલ માં વધતા જતા પ્રદુષણ ને રોકવા માટે લોકોને ઉપયોગી બની રહે અને પર્યાવરણ ની જાળવણી સચવાઈ રહે તેવા હેતુ થી જમુના અગરબતી નામની દુકાન ના છ વર્ષ પૂર્ણ થતાં આશરે 1100 થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું..


9898650050
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.