જેતપુરના પાંચ પીપળા - કેરાળી ગામના રોડ પર બાઇક ચાલક નો મૃતદેહ મળી આવ્યો, - At This Time

જેતપુરના પાંચ પીપળા – કેરાળી ગામના રોડ પર બાઇક ચાલક નો મૃતદેહ મળી આવ્યો,


જેતપુરના પાંચ પીપળા - કેરાળી ગામના રોડ પર બાઇક ચાલક નો મૃતદેહ મળી આવ્યો,

બાઇક ચલાકનું અકસ્માત માં મૃત્યુ થયું કે અન્ય કોઈ કારણ તે પીએમ બાદ સામે આવશે,

મૃતક પ્રભાત છગનભાઇ ઝાલા ના મૃતદેહ પાસેથી અકસ્માત થયેલ બાઇક મળ્યું,

મૃતક સાથે બાઇકમાં પણ અન્ય એક વ્યક્તિ પણ હોવાનું પરિવારે જણાવ્યું,

સાથી મિત્ર પણ કેરાળી ગામે વાડીએ જઈને ગળેફાંસો ખાઈ ખાધો,

બાઇક ચાલક અને ગળેફાંસો ખાધેલ મૃતક બંને ક્યારેક મળતા હતા,

મૃતદેહ ને ફોરેન્સિક પીએમ અર્થ રાજકોટ ખસેડાયો,

ફોરેન્સિક પીએમ બાદ મોત સાચું કારણ સામે આવશે,

ઉદ્યોગ નગર પોલીસ તપાસ શરૂ કરી,

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.