રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે "તિરંગા યાત્રા" યોજાશે. - At This Time

રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે “તિરંગા યાત્રા” યોજાશે.


રાજકોટ શહેર તા.૮/૮/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તા.૧૦ ઓગષ્ટના રોજ સવારે ૯ કલાકે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ રિંગ રોડ ખાતેથી યોજાનાર “તિરંગા યાત્રા” અનુસંધાને આવતીકાલ તા.૯/૮/૨૦૨૪ ના રોજ સવારે-૧૧:૧૫ કલાકે રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, શાસકપક્ષના નેતા અને શાસકપક્ષના દંડક તથા અધિકારીઓ બહુમાળી ભવન ચોક, રેસકોર્ષ ખાતે સ્થળ મુલાકાત લઈ આ આયોજનને આખરી ઓપ આપશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.