નેત્રંગમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળી - At This Time

નેત્રંગમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળી


આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજી શોભાયાત્રાનુ આયોજન નગરમાં આવેલ રણછોડરાય મંદિર ટ્રસ્ટ થકી કરવામા આવ્યુ હતુ.શોભાયાત્રા રણછોડરાય મંદિરેથી સવારે વાજતે ગાજતે નિકળી હતી.જે જલારામ મંદિર થઈ ગાંધીબજાર વિસ્તાર થઈ જલારામ ફળીયા થઇ મંદિર પરત ફરી હતી.જેમા ગાંધીબજારનુ મહિલા મંડળ સહિત મોટી સંખ્યામા ભાવિક ભક્તો જોડાયા હતા.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.