ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને રથયાત્રાના દિવ્ય શણગાર - At This Time

ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવને રથયાત્રાના દિવ્ય શણગાર


(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અષાઢી બીજ નિમિતે તા.07-07-2024ને રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘાનો શણગાર કરી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવ ને રથયાત્રાના દિવ્ય શણગાર કરવામાં આવેલ એવં સવારે 05:45 કલાકે શણગાર આરતી શ્રી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ.તેમજ સવારે 5:45 કલાકે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને જાંબુડાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો હજારો ભક્તોએ આ અનેરા દર્શનનૉ પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.