ખરોડ માં આશાપુરા માતાજીનો નવચંડી યજ્ઞ યોજાયો - At This Time

ખરોડ માં આશાપુરા માતાજીનો નવચંડી યજ્ઞ યોજાયો


મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં પામોલ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આશાપુરા માતાજી મંદિર માં નવચંડી હવન યોજાયો હતો અને ખરોડ ગાયત્રી પરિવાર ના ભારતીબેન પટેલ સાથે સરકાર આપીને અને લોકોને માટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાંજ 5 વાગે મહાઆરતી કરવામાં આવી હતી અને મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા અને ઠાકોર ભાઈઓ ધજા ચડાવીને ને માતાજીના દર્શન કરીને હવન ચાલુ કરી ને દરેક સ્થળે ઉપર આવૃત્તિ આપવામાં આવી હતી ગ્રામજનો કુળદેવી આશાપુરા માતાજીના આ હવનમાં હાજર રહી કુળદેવી માં આશાપુરા ના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી જય આશાપુરા માતાજી રિપોર્ટર મુકેશભાઇ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.