ગાંધીપ્રેમી યુવાને ૩૧ મી વખત ભોલેબાબા અમરનાથની યાત્રા કરી પુર્ણ - At This Time

ગાંધીપ્રેમી યુવાને ૩૧ મી વખત ભોલેબાબા અમરનાથની યાત્રા કરી પુર્ણ


વિશાલ ભંડાર મહાદેવ સેવા સમિતિ પંજાબ ૨૫ વર્ષ સિલ્વર જુબેલી ઉજવણી કરી હતી. તે કાર્યક્રમમાં પોરબંદરના ગાંધીપ્રેમી યુવાન જયેશ હિંગળાજીયાએ ૩૧ વખત અમરનાથ યાત્રા પુર્ણ કરેલી એ બાબતે મહાદેવ સેવા સમિતિના ચેરમેન વિજય પ્રભાકર સી.આર.પી.ના અધિકારી અને ઉદ્યોગપતિના હસ્તે મોમેન્ટો અને ઓમ નમઃ શિવાયની ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતુ.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.