અગ્નિકાંડ પીડિતોને રાહુલ ગાંધી પાસે જતા અટકાવવા માટે ભાજપના ગતકડાં - At This Time

અગ્નિકાંડ પીડિતોને રાહુલ ગાંધી પાસે જતા અટકાવવા માટે ભાજપના ગતકડાં


ભાજપ નેતાઓએ કહ્યું, તમને મુખ્યમંત્રી સાથે મળાવી દઈશું

લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે અમદાવાદ આવી રહ્યા છે, ગાંધીને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો મળવાના છે, પીડિતોને રાહુલ ગાંધી સુધી જતાં અટકાવવા માટે ભાજપના કેટલાક આગેવાનો અને પોલીસે ખેલ શરૂ કર્યા હતા, પોલીસે નિવેદનના બહાના કાઢ્યા હતા તો ભાજપે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવી ન્યાય અપાવવાની વાત કરી પીડિત પરિવારો પર દબાણ લાવવાના પ્રયાસ કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.