પોરબંદરના આશા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયારસ નિમિત્તે સેવાકાર્યો યોજાયા
પોરબંદરની આશા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌમાતા માટે લાપસી મનોરથ તેમજ 'એક પેડ અપની મા કે નામ' તેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું અને ખડા વિસ્તારમાં આવેલી આંગણવાડીના બાળકોને પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ સેવાકાર્યમાં હેતલબેન થાનકી, જ્યોતિબેન આસોડિયાને કૃપાબેન સવજાણી જોડાયા હતા.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.