ભાભરમા શાળા નં 2 માં તિથિ ભોજન આપવામા આવ્યું. - At This Time

ભાભરમા શાળા નં 2 માં તિથિ ભોજન આપવામા આવ્યું.


ભાભરમા આવેલ શાળાનં 2 માં તારિખ 26/6/2024 ને બુધવાર ના રોજ શાળા પ્રવેશ ઉત્સવ નિમિતે સ્વ.જગશીભાઇ વીરાભાઇ રાવળના સ્મરણાર્થે શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામા આવ્યું હતુ આ પ્રસંગે રાવળ સોમાભાઈ જગસીભાઇ તથા ભરતભાઈ જગસીભાઇ સહીત પરિવારના સભ્યો એ હાજર રહી બાળકો ને ભોજન કરાવ્યું.શાળાના આચાર્ય પ્રભુભાઈ. વી.માળી, અમ્રતભાઈ. પટેલ,જગાભાઈ.પટેલ, છાયાબેન. સોલંકી સહીત શાળા પરિવાર અને ગ્રામજનોએ સદગત આત્મા ને શાંતિ મોક્ષ મળે તે માટે ભગવાન ને પ્રાર્થના કરી હતી.


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.