બાલાસિનોર બખલીવાલા બ્રાન્ચ-2 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ની ઉજવણી* - At This Time

બાલાસિનોર બખલીવાલા બ્રાન્ચ-2 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ની ઉજવણી*


*મહિસાગર જ્ઞાન ગંગા પ્રકલ્પ નું વિમોચન કરવામા આવ્યુ* .

આજરોજ બખલીવાલા વિદ્યામંદિર બ્રાન્ચ-2 બાલાસિનોર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ની ઉજવણી બાલાસિનોર ના પી.આઇશ્રી અંશુમન નીનામાની અધ્યક્ષતામાં તથા લાયજન અધિકારી સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી રાજેશભાઈ બી પટેલ તથા એસએમસી સભ્યો તથા સાગર ઝાલા (પત્રકાર), રામજીભાઈ પૂર્વ આચાર્ય, જશુભાઇ ચૌહાણ, રાજુભાઇ ચૌહાણ , સ્કુલ ના આચાર્ય સહિત તેેમજ ગામના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્કૂલ ના સમ્રાટ રૂમની મુલાકાત લીધી અને કોમ્પ્યુટર ક્લાસ ની મચ

આ કાર્યક્રમમાં ૩૩ બાલવાટિકાના‌ અને ૧૧ આગણ‌વાડીના બાળકો ને પ્રવેશ કરવામાં આવ્યો.જયારે આ કાર્યક્રમમાં વિધાર્થીઓ ના તિથી ભોજન ના દાંતા -કિશ્ના ટ્રેડસ વાળા વ્રજેશભાઈ શાહ દ્વારા કરવામાં આવી જ્યારે વિધ્યાર્થી બુક ડેપો દ્વારા બાળકોને ઈનામ તેમજ બેગ આપવામાં આવી.

આ કાર્યક્રમ સંદર્ભે બાલાસિનોર પીઆઇ અનશુમન નિનામા દ્વારા નવા પ્રવેશ લીધેલ તમામ બાળકો અને વાલીઓ ને અભિનંદન પાઠવ્યા તેમજ જણાવ્યું હતું કે બાળક સ્કૂલ જાય તે મહત્વનું નથી ઘરે વાલીઓ એ પણ ધ્યાન આપવું તેમજ શિક્ષકો ને જણાવ્યું હતું કે વાતાવરણ એવું ઊભું કરો કે બીજા દિવસે સ્કૂલ માં આવવાની જીદ કરે તેમ જણાવ્યુ હતુ.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.