રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો - At This Time

રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો


રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો

રાજુલા શહેરના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ એ આજે પોતાનો જન્મદિવસ એક અનોખી રીતે ઉજવ્યો યુવરાજભાઈ ચાંદુ 27 વર્ષ પૂર્ણ કરી અને 28 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે પોતાનો જન્મદિવસ માં તેઓએ 28 વૃક્ષો વાવી અને અનોખી રીતે ઉજવણી કરી રાજુલા શહેરમાં આવેલ તત્વ જ્યોતિ ની સામે આંગણવાડી ની અંદર 28 વૃક્ષો વાવવામાં આવ્યા આજના આ પ્રસંગે તેમના મિત્રો.વેપારીઓ. ચેમ્બર ઓફ કોમર્સ ના હોદેદારો તેમજ સર્વ સમાજ ના અગ્રણીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ તેમજ પત્રકાર મિત્રો તેમજ બજરંગ દળ તેમજ આર.એસ.એસ.ટીમ ના તમામ લોકો એ હાજરી આપી ત્યારે આ પ્રસંગે યુવરાજ ભાઈ ચાંદુ એ જણાવેલું કે મારું સ્વપ્નું છે કે ગ્રીન રાજુલા ક્લીન રાજુલા અને કોઈપણ ને પોતાના જન્મ દિવસ અથવા લગ્ન પ્રસંગે તેમજ કોઈપણ જાત ના પ્રસંગોની ઉજવણીમાં વૃક્ષો વાવવા માંગતા હોય તેઓએ વિપુલભાઈ લહેરી 9824173830 પર સંપર્ક કરવો


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.