વિરપુર મામલતદાર કચેરીના કર્મચારીઓની મનમાની સામે આવી.... - At This Time

વિરપુર મામલતદાર કચેરીના કર્મચારીઓની મનમાની સામે આવી….


મહિસાગર જિલ્લાના વિરપુર મામલતદાર કચેરીના કર્મચારીઓની મનમાની સામે આવી, સરકારી મિલકતને પેઢી સમજી બેઠા હોય તેવુ દેખાઈ રહ્યુ છે,
મામલતદાર કચેરી ઈ ધરા કેન્દ્ર કોમ્પ્યુટર રુમ પંખા ચાલુ અને ખુરશીઓ ખાલી જોવા મળી,
રેવન્યુ તલાટીઓની ખુરશીઓ પણ ખાલી જોવા મળી,
આ પ્રકારનુ કામ ચાલે તો કામ માટે આવતા અરજદારોનુ શુ એ પણ એક મોટો સવાલ છે, શુ આવા કર્મચારીઓને કોઈ કહેવા વાળું નઈ હોય કે પછી પોતાની મનમાની ચલાવતા હશે એ પણ એક મોટો સવાલ છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.