દુઃખદ અવસાન - At This Time

દુઃખદ અવસાન


સ્વ હીરાભાઈ ભૈરૂમલ ભાઈ આહુજા, હરેશભાઈ ભેરૂમલ ભાઈ આહુજા, સ્વ મહેશભાઈ ભેરુમલ ભાઈ આહુજા, પહેલાજભાઈ ભેરુમલભાઈ આહુજા, તેમના મોટાભાઈ તથા ઘનશ્યામભાઈ કનૈયાલાલ આહુજા દીપકભાઈ કનૈયાલાલ આહુજા તેમના પિતાશ્રી નિધન થયેલું છે આજરોજ જેમની અંતિમયાત્રા તારીખ 22-06-2024 સમય રાતના 9:00 કલાકે તેમના ઘરે થી રાખેલું છે (પગડી)ઉઠમણુ તારીખ 23 6-2024 ના રોજ સાંજના પાંચ કલાકે શ્રી ઝૂલેલાલ મંદિર ત્યાં રાખેલું છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.