જસદણ અને વિંછીયા પંથકના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર તારીખ : ૨૨ થી ૨૮ જૂન સુધીની પૂર્વાનુમાન - At This Time

જસદણ અને વિંછીયા પંથકના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર તારીખ : ૨૨ થી ૨૮ જૂન સુધીની પૂર્વાનુમાન


જસદણ અને વિંછીયા માં છેલ્લા ઘણા દિવસોથી છૂટા છવાયા વિસ્તારમાં કોઈ જગ્યાએ વરસાદ પડેલ છે એમ છતાં મોટા ભાગના વિસ્તારોમાં હજુ વાવણીલાયક વરસાદ પડ્યો નથી ખેડૂતો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે તે દિવસો ખૂબ જ નજીક છે ૨૨ તારીખ થી આ પંથકમાં વરસાદનું આગમન ફરી જોવા મળશે અને ૨૮ તારીખ સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ જોવા મળશે

વિવિધ ફોરકાસ્ટ મોડેલ ના અભ્યાસ થકી હરેશભાઈ બી ઝાપડીયા અનુમાન આપેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.