*નેત્રંગ ખાતે આવેલ મુખ્ય બજાર માં ગટર ના પડેલા ખાડા થી અકસ્માત નો ભય*
નેત્રંગ માં આવેલ જવાહર બજાર માં 6મહિના પહેલા નવા c c રસ્તા નું નિર્માણ થયેલ જેમાં જેમાં જય અંબે સલૂન પાસે એક મત મોટું ગટર નું ઢાંકણું ઘણા કેટલા સમય થી તૂટી ગયેલ છે ઘણી રજૂઆત કર્યા છતાં એનું કોઈ નિરાકરણ આવતું ન હોવાથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે .ગટર નું ઢાંકણું પણ મુખ્ય રસ્ત ની એકદમ નજદીક હોવાથી રસ્તા પર અવર જવર થતાં લોકો ને પડી જવાનો ભય રહે છે.તંત્ર ને ઘણી રજૂઆત કરી પર હજુ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી હવે સુ તંત્ર આના પર આગળ કઈ એક્શન લેશે કે પછી કોઈ ગંભીર અકસ્માત ની રાહ જોય રહ્યું છે?
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.