વડનગર નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સફાઈ હાથ ધરવામાં આવી - At This Time

વડનગર નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સફાઈ હાથ ધરવામાં આવી


વડનગર નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સફાઈ હાથ ધરવામાં આવી

“નિર્મળ ગુજરાત ૨.૦ સ્વચ્છતા પખવાડિયા”કાર્યક્રમ અંતર્ગત આજ તા.૦૯-૦૬-૨૦૨૪ ને રવિવારના રોજ ચીફ ઓફિસર શ્રી ઉપેન્દ્ર ગઢવી ના માર્ગદર્શન હેઠળ તથા સેનેટરી ઇન્સપેકટર શ્રી જીગર જે જોષીના સુપરવિઝન હેઠળ વડનગર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અંબાજી કોઠા તળાવ, ભાલેસરા પાણી ની ટાંકી, ટાઉન હોલ કાંસ તથા પાણીના ફિલ્ટરેશન પ્લાન્ટ ની સફાઈ હાથ ધરવામાં આવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.