વિજાપુરના મોરવાડ અને મંડાલી ના ગ્રામજનોમાં દીપડાની દહેશત.વન વિભાગ - At This Time

વિજાપુરના મોરવાડ અને મંડાલી ના ગ્રામજનોમાં દીપડાની દહેશત.વન વિભાગ


મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના મોરવાડ અને મંડાલી ગામ છેલ્લા બે દિવસથી દીપડાના ભાયના ઓથા હેઠળથી જીવી રહેલું છે બીજી બાજુ વન વિભાગ છેલ્લા બે દિવસથી દીપડાના શોધી રહેલું હોવા છતાં હજુ દીપડો જ છે તેવો કોઈ નક્કી પુરાવો મળ્યો નથી મોરવાડ અને મંડાલી રોડ પર આવેલા દિનેશભાઈ કેવળભાઈ પટેલ ના ખેતરે રહેતા ભાગીયા મુકેશજી ઠાકોર એ બે દિવસ અગાઉ રાત્રીના સમયે ખેતરમાં અવાજ સાંભળીને જાગી ગયા હતા અવાજ ની દિશા માં લાઈટ મારતાં દીપડા જેવું પ્રાણી નજરે પડતાં તેઓ પરિવાર સાથે ખેતરની ઓરડીમાં છુપાઈ ગયા હતા આ મામલે ઘટના ની જાણ કરતાં વન વિભાગ નેં ટીમ સાથે મંડાલી ગામ આવી ને આર એફ ઓ લીલાબેન ચૌધરી તેમની ટીમ અને પોલીસ સાથે ગામમાં દોડી આવ્યા હતા હજુ સુધી દીપડો જ હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.