વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામા આવ્યો - At This Time

વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામા આવ્યો


રિપોર્ટર સદ્દામ મનસુરી
સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગરમા ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસે હિંમતનગર રેલવે સ્ટેશનના આર.પી.એફ. જવાનો દ્વારા આર.પી.એફ. ચોકી ખાતે વૃક્ષારોપણ કરી અને  ચોકીમાં સાફ સફાઈ કરી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને પોતાના ગામ, ઘર, ખેતરની આજુબાજુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા માર્ગદર્શન આપ્યુ હતુ. જે પ્રસંગે પી.આઈ. નિહાલસિંહના નેતૃત્વમાં પી.એસ.આઈ. હરેશ ચૌહાણ તેમજ આર.પી.એફની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરાયુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.