દુઃખદ અવસાન તથા અંતિમ યાત્રા - At This Time

દુઃખદ અવસાન તથા અંતિમ યાત્રા


માળીયા હાટીના કોળી જીવીબેન નાથાભાઈ રુદાતલા ઉ વ 96 માળિયા હાટીના

અમારા માતુશ્રી જીવુબેન નાથાભાઈ રુદાતલા નું આજરોજ તા 4 ના મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે જેમની અંતિમયાત્રા અમારા નિવાસસ્થાન પુનાપરા સ્ટેશન પ્લોટ ખાતેથી આજરોજ સાંજે 5 કલાકે રાખેલ છે લી ભીખુભાઈ નાથાભાઈ રુદાતલા બાબુભાઈ નાથાભાઈ રુદાતલા ભુપતભાઈ નાથાભાઈ રુદાતલા તથા પરિવાર.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.