જસદણ મા સોરઠીયા ઘાંસી જમાતના વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને હાજીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. - At This Time

જસદણ મા સોરઠીયા ઘાંસી જમાતના વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને હાજીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.


જસદણ મા સોરઠીયા ઘાંસી જમાતના વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને હાજીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિપદે બાબરાના સતારભાઈ સૈયદ, ઈલિયાસભાઈ મેતર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2023-24 માં ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, કોલેજ, એન્જીનીયરીંગ, ડિપ્લોમાં ડિગ્રી, MBBS, MBA, BCA સહિતના અન્ય ઉચ્ચ અભ્યાસમાં સારા માર્ક સાથે જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા. પ્રોત્સાહન આપવા માટે ઈનામ વિતરણ કરાયું હતું. નોકરીયાતોને તેમજ આ વર્ષે જે હાજીઓ, હાજીયાણીઓ હજ સફર કરવા માટે જવાના છે તે તમામ હાજીઓનું સન્માન કરાયું હતું. જસદણ સોરઠીયા ઘાંચી જમાતના પ્રમુખ રફીકભાઈ ગોગદા, મજીદભાઈ ગાંધી તેમજ ઘાંચી સમાજના તમામ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.