હિંમતનગર આરટીઓમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો આવ્યો - At This Time

હિંમતનગર આરટીઓમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો આવ્યો


રિપોર્ટર સદ્દામ મનસુરી
સાબરકાંઠા જિલ્લાની  હિંમતનગર ખાતે આવેલ આર.ટી.ઓ. કચેરીમા  દરરોજ મોટા પ્રમાણમાં નાગરિકો/અરજદારો જુદા જુદા કામો માટે જેવા કે વાહનોના લાઇસન્સ સંબંધિત કામગીરી, વાહનનુ રજિસ્ટ્રેશન, બાદની કાર્યવાહી, ટેક્સ ભરવાની કાર્યવાહી, પરમિટ સંબંધી કામગીરી માટે ઘણા લોકોઆવતા હોય છે. અને અરજદારોને ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરી આપવાનું જણાવી કેટલાક અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અરજદારોને ગેરમાર્ગે દોરતા હોઈ છે. આ અનઅધીકૃત વ્યક્તિઓ પર પ્રતિબંધ ફરમાવામા આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.