રાજકોટ ટ્રાફિક DCP પુજા યાદવનું માનવીય અભિગમનું પગલું. - At This Time

રાજકોટ ટ્રાફિક DCP પુજા યાદવનું માનવીય અભિગમનું પગલું.


રાજકોટ ટ્રાફિક DCP પુજા યાદવનું માનવીય અભિગમનું પગલું.

રાજકોટ શહેર તા.૨૨/૫/૨૦૨૪ ના રોજ રાજકોટ ટ્રાફિક પોલીસ DCP પુજા યાદવનું પ્રથમ માનવીય પગલું ઉનાળામાં ધોમ ધખતા પ્રખર તાપથી બચવા ટ્રાફિક પોલીસ કર્મીઓને ફરજમાં રાહત આપતા DCP પુજા યાદવ ૧:૩૦ થી ૪:૩૦ વાગ્યા સુધીમાં ફરજ પર હાજર રહેવામાંથી મુક્તિ આપેલ છે. અને હવેથી ટ્રાફિક શિફટનો સમય ૭:૩૦ થી ૧:૩૦ રહેશે અને સાંજે ૫ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધીનો કર્યો છે તેમજ વચ્ચેના સમયમા PSI પેટ્રોલિંગમાં રહેશે


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.