બાલાસિનોર ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી. - At This Time

બાલાસિનોર ખાતે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી.


આજરોજ બાલાસિનોર નગરના રાજમાર્ગ ઉપર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો અને નગરના મુખ્ય માર્ગ પર ભવ્ય રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી . આ શોભાયાત્રા બાલાસિનોરના રામજી મંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું જે ગોકુલેશ મંદિર ,નિશાળ ચોક, રાજપુરી દરવાજા, પટેલ વાળા, સલાવડી દરવાજા, સમરીમાતા થઈ પરત રામજી મંદિરે શોભાયાત્રા પૂર્ણ થય હતી.

જેનું આયોજન બાલાસિનોર સુંદરકાંડ પરિવાર ,સમસ્ત હિંદુ સમાજ બાલાસિનોર તેમજ તમામ હિન્દુ સંગઠનો દ્વારા આ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

શોભાયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારનું અનિચ્છનીય બનાવનાર બને જે સંદર્ભે મહીસાગર જીલ્લા ડીવાયએસપી કમલેશ વસાવા તેમજ બાલાસિનોર સાઉન્ડ પીઆઇ અંશુમન નિનામા શહીદ બાલાસિનોર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.