બિનઆધારભૂત સમાચારોને જિલ્લા વહીવટીતંત્ર અરવલ્લીએ રદિયો આપ્યો. - At This Time

બિનઆધારભૂત સમાચારોને જિલ્લા વહીવટીતંત્ર અરવલ્લીએ રદિયો આપ્યો.


અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના ધ્યાનમાં આવેલ છે કે,સોશિયલ મીડિયા દ્વારા તારીખ :૧૪/૦૩/૨૦૨૪ વાર : ગુરુવાર ના રોજ કલેકટરશ્રી અરવલ્લી, કુંડોલ પાલ ગામમાં
સ્થળ: કુંડોલ પાલ ગ્રામપંચાયતની આગળ પ્રાથમિક શાળા ની પાછળ વડલી મેદાનમાં સમય: ૩:૦૦ વાગ્યે આવવાના છે . .. ..તેવા બિનઆધારભૂત સમાચારોને જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી આથી રદિયો આપે છે.

વધુમાં, ભિલોડા તાલુકાના કુંડોલ(પાલ),મસોતા,ભાણમેર માં નિકલ અને ક્રોમિયમ માટેની ખાણ ખનિજ વિભાગની કામગીરી મુદ્દે અગાઉ વહિવટી તંત્ર અરવલ્લી દ્વારા જાહેર જનતાને સત્ય હકીકતથી વાકેફ કરવામાં આવી જ છે.

અફવાઓ અને ખોટા સમાચારથી ભયનું વાતાવરણ સર્જાય નહીં તે માટે સાવચેત અને શાંત રહેવા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામા આવે છે
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.