શેઠ સી.કે સરસ્વતી મંદિર ઈડર આજ રોજ શાળામાં બોર્ડની પરીક્ષા આપવા જઈ - At This Time

શેઠ સી.કે સરસ્વતી મંદિર ઈડર આજ રોજ શાળામાં બોર્ડની પરીક્ષા આપવા જઈ


શેઠ સી.કે સરસ્વતી મંદિર ઈડર
આજ રોજ શાળામાં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલ ધો.10 અને ધો.12ની વિદ્યાર્થીનીઓ "તનાવમુક્ત " રીતે અને નિડરતાથી પરીક્ષા આપી શકે તે અંગેના માર્ગદર્શન આપવા માટે મનોચિકિત્સક ડૉ.હિમાંશુભાઈ વ્યાસ (માનસ હોસ્પિટલ) ઇડટ ઉપસ્થિત રહ્યા. વિધાથીનીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અંતે શાળા આચાર્યાબેન શ્રી તથા સ્ટાફ પરિવાર પણ જોડાયા અને સાહેબશ્રીનો આ ભાર વ્યક્ત કર્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.