કુબેરનગર મા 'ભારત ની માટી નું ગૌરવ ગણ કરતી અમૃત કળશ યાત્રા' યોજાઈ. - At This Time

કુબેરનગર મા ‘ભારત ની માટી નું ગૌરવ ગણ કરતી અમૃત કળશ યાત્રા’ યોજાઈ.


કુબેરનગર વોર્ડ ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત દેશના વીરો અને વીરાંગનાઓના શૌર્યને વંદન કરવા માટે અમૃત વાટિકા નિર્માણ કરવાના શુભ સંકલ્પ સાથે અમૃત કળશ યાત્રામાં જોડાઈ શહીદો ને સ્મરણાંજલિ આપી હતી
આ યાત્રા મા નરોડા વિધાનસભા વિધાયક ડો, પાયલબેન અને કુબેર નગર વોર્ડ કોર્પોરેટર ગીતાબા ચાવડા વોડ, પ્રમુખ અશોક યાદવ પણ હાજર રહ્યાં હતાં
દિનેશ સોલંકી મેઘાણીનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.