દામનગર રોકડીયા હનુમાનજી ના સાનિધ્ય માં દર શનિવારે ચાલીશા પઠન મહાપ્રસાદ નું આયોજન કરતા શ્રધ્ધાળુ ભાવિકો - At This Time

દામનગર રોકડીયા હનુમાનજી ના સાનિધ્ય માં દર શનિવારે ચાલીશા પઠન મહાપ્રસાદ નું આયોજન કરતા શ્રધ્ધાળુ ભાવિકો


દામનગર રોકડીયા હનુમાનજી ના સાનિધ્ય માં દર શનિવારે ચાલીશા પઠન મહાપ્રસાદ નું આયોજન કરતા શ્રધ્ધાળુ ભાવિકો

દામનગર શહેર માં રોકડીયા પરિવાર દ્વારા દર શનિવારે રાત્રી એ યોજાતી ચાલીશા પઠન માં શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા રોકડીયા હનુમાનજી ના સાનિધ્ય માં યોજાતા ધૂન ચાલીશા પઠન માં ખૂબ મોટી સંખ્યા માં વેપારી ઓની ઉપસ્થિતિ માં હનુમાનજી ચાલીશા યોજાય રહી છે દર શનિવારે શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા મહાપ્રસાદ અને અલ્પહાર ના આયોજન સાથે રોકડીયા પરિવાર દ્વારા સુંદર આયોજન સાથે શ્રી રોકડીયા હનુમાનજી ના સાનિધ્ય માં ભવ્ય ધૂન અને ચાલીશા યોજાય રહી છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.