એકતા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી દિનેશકુમાર એલ. પરમાર ને સહ નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી......... - At This Time

એકતા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી દિનેશકુમાર એલ. પરમાર ને સહ નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી………


એકતા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી દિનેશકુમાર એલ. પરમાર ને સહ નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી.........
આદરણીય શ્રી દિનેશકુમાર એલ. પરમાર અધિક કલેક્ટર પદેથી નિવૃત્ત થતા એકતા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી બાબુ રૂપાલા શ્રી કિરીટભાઈ ફોટોગ્રાફર શ્રી જેઠાભાઈ પરમારે તેમને દીધાયું અને સ્વસ્થ નિવૃત્ત જીવન માટે પ્રાથના અને શુબેચ્છાઓ આપી હતી... દિનેશ સોલંકી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.