રાજકોટમાં હસનવાડી વિસ્તારમાં માનસિક બીમાર વૃદ્ધા ભૂલા પડ્યા, 181 અભયમની ટીમ ઘરે મૂકી આવી - At This Time

રાજકોટમાં હસનવાડી વિસ્તારમાં માનસિક બીમાર વૃદ્ધા ભૂલા પડ્યા, 181 અભયમની ટીમ ઘરે મૂકી આવી


રાજકોટમાં ઘરેથી નીકળી ગયેલા એક વૃદ્ધા રાજકોટમાં હસનવાડીમાં ભૂલા પડ્યા હતા. જોકે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. બાદમાં પરિવારજનોએ અભય ટીમનું આભાર માન્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.