વાલ્મિકી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ... - At This Time

વાલ્મિકી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ…


સ્વ. શ્રી ડગીદાસ બાપુ અને સ્વ. શ્રી રાહુલભાઈ નૈયા ની યાદ માં સમસ્ત વાલ્મિકી સમાજ ગારિયાધાર ખોડિયાર ઇલેવન દ્વારા ઓલ ઇન્ડિયા ડે - નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2022-23 નું આયોજન કરવામાં આવેલ.. ટુર્નામેન્ટ માં જગદીશભાઈ વાઘેલા ની આગેવાની હેઠળ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જય મહાકાળી સાંઈબાબા -11 ને ટ્રોફી તથા રોકડ 51000 રૂપિયા થી સન્માનિત કરવામાં આવેલ.. ઉપરાંત ટુર્નામેન્ટ દરમિયાન સૌનું ધ્યાન ખેંચનાર વિજેતા ટીમ ના યોગેશ વાઘેલા અને કપિલ સોલંકી ને પણ સન્માનિત કરવામાં આવેલ..
ફાઇનલ દરમિયાન ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી, ગારિયાધાર વાલ્મિકી સમાજ ના પ્રમુખ, ઉપપ્રમુખ શ્રી એ પણ હાજર રહી યુવા ખેલાડીઓનો ઉત્સાહ વધારેલ...

dinesh solanki


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.