મહાનગરપાલિકા ના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાંબોર્ડ, બેનર, જંડી ઉતારવા ની કામગીરી કરેલ - At This Time

મહાનગરપાલિકા ના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાંબોર્ડ, બેનર, જંડી ઉતારવા ની કામગીરી કરેલ


જામનગર

જામનગર મહાનગરપાલિકા ના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં અનુપમ રોડ તથા સુપર માર્કેટ રોડ રેકડીવાળા ન આવે તે માટે બે માણસ સ્ટેન્ડ બાય રહેલ , તથા ખોડીયાર કોલોની રોડ પર રેકડી ન આવે તે માટે એક માણસ સ્ટેન્ડ બાય રહેલ તથા ચુંટણી ની આચાર સહિતાને પગલે શહેર માંથી બોર્ડ, બેનર, જંડી ઉતારવા ની કામગીરી કરેલ પવન ચક્કી થી લાલપુર બાયપાસ રોડ તથા જે.એમ.સી. થી સાત રસ્તા દિગ્જામ સર્કલ એરફોર્સ-૧ રીંગ રોડ દિગ્જામ સર્કલ ખોડીયાર કોલોની શરૂસેક્શન રોડ બેડેસ્વર રોડ પંચવટી થી ડી.કે.વી. હોસ્પિટલ રોડ ગુરુદ્વાર થી ઓફીસે બોર્ડ બેનર જંડી જમા કરાવેલ.

આ સમગ્ર કામગીરી કન્ટ્રોલિંગ અધિકારી શ્રી મુકેશભાઈ વરણવા ના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ ઓફિસર શ્રી એન.આર.દિક્ષિત તથા દબાણ નિરિક્ષક રાજભા ચાવડા તથા દબાણ નિરિક્ષક સુનીલભાઈ ભાનુસાલી તથા સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

રિપોર્ટર બાઈ

રાહુલ ગાંધી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.