રૈયાધારમાં પતિ સાથે જમવા મામલે ઝઘડો થતા પરિણીતાએ ફીનાઈલ પીધું - At This Time

રૈયાધારમાં પતિ સાથે જમવા મામલે ઝઘડો થતા પરિણીતાએ ફીનાઈલ પીધું


રૈયાધારમાં રહેતા મિતાલીબેન પ્રવિણભાઈ પારઘી (ઉ.વ.21) ગત રાત્રે ઘરે હતા ત્યારે તેના પતિ પ્રવિણભાઈ સાથે જમવા મામલે ઉગ્ર ઝઘડો થતા માઠું લાગી આવ્યું હતું અને બાદમાં ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમને સારવારમાં અત્રેની સીવીલે ખસેડાઈ હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.