લીલીયા સરસ્વતી વિદ્યાલય ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ યોજાયો - At This Time

લીલીયા સરસ્વતી વિદ્યાલય ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ યોજાયો


લીલીયા મોટા ની સરસ્વતી વિદ્યાલય ખાતે આઝાદી ના અમૃત મ્હોસ્તવ ની ભવ્ય ઉજવણી કરવા માં આવી જેમાં વકરતુત્વ સ્પર્ધા ડ્રેસ કોડ પ્રભાત ફેરી ચિત્ર સ્પર્ધા પ્રોજેક્ટર પર દેશ ભક્તિ ને લગતી ફિલ્મ અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માં આવ્યા જ્યારે શાળા માં ધ્વજ વંદન રમણિક ભાઈ મહેતા ના હસ્તે કરવા માં આવેલ વિદ્યાર્થી ઓ ને આ તકે મો મીઠું કરાવવા માં આવેલ શાળા ના વિદ્યાર્થીઓએ આ પાંચ દિવસ ના કાર્યક્રમ માં ઉમળકાભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા માં શાળા ના આચાર્ય તેમજ સ્ટાફ ભાવેશભાઈ દીપ્તિ બેન રિદ્ધિ બેન કાજલ બેન પૂનમ બેન ધારા બેન કિંજલ બેન હિરલ બેન ઉમરેઠિયા રિદ્ધિ બેન નિધિ બેન ભૂમિ બેન દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.