**ઝાલોદ નાનસલાઇ ખાતે રાત્રિના સમયે બંધ મકાનમા તસ્કરોએ લુંટ મચાવી ફરાર** - At This Time

**ઝાલોદ નાનસલાઇ ખાતે રાત્રિના સમયે બંધ મકાનમા તસ્કરોએ લુંટ મચાવી ફરાર**


**ઝાલોદ નાનસલાઇ ખાતે બંધ મકાનમા તસ્કરોએ કરી ચોરી **

ઝાલોદના નાનશાલાઈ ગામે દલશિંગ રામશિંગ ડામોરના બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી તેમજ દ્વારા રાત્રીના અંધકારના સમયે દરવાજા તોડી લૂંટ કરી ફરાર પામ્યા હતા સમગ્ર ઘટના બાબતે ચોરીની ઘટનાની વિગતો ભોગ બનનાર પરિવારે ઝાલોદ પોલીસને જાણ કરાતા તેઓ દ્વારા સ્થળ તપાસ કરાઇ હતી.


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.