વડનગર તાલુકાના કરબટીયા ગામ ખાતે વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time

વડનગર તાલુકાના કરબટીયા ગામ ખાતે વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાઈ ગયો


વડનગર તાલુકાના કરબટીયા ગામ ખાતે વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાઈ ગયો

આ વિકાસ ભારત સંકલ્પ યાત્રા માં નેતાઓ કાર્યકર્તા ઓ સંકલ્પ નો કેટલો કરશે તે પ્રજાજનો જોવા નું રહ્યું.

વડનગર તાલુકાના કરબટીયા ગામ વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો તેમાં ગ્રામજનો અને મહાનુભાવો ઉપસ્થિત સંકલ્પ લેવડાવ્યા હતા ગુલામી ની માનસિકતા જડમૂળથી ઉખેડી ફેકી દ ઈ શું દેશ સમૃદ્ધ ઐતિહાસિક વારસા ગૌરવ કરીશું ભારત ની એકતા ને વધુ મજબૂત બનાવી શું અને દેશ ના રક્ષકો નું હ્રદય પૂર્વક સન્માન કરી છું અને ગામ તાલુકો જિલ્લા દેશ નાગરિક તરીકે નું પાલન કરી‌ છું એવો સંકલ્પ ગ્રામજનો સંકલ્પ લેવડાવ્યા હતા
આ પ્રસંગે ની ઉપસ્થિત કરબટીયા ના સરપંચ, વડનગર તાલુકા આરોગ્ય વિભાગ ટી. એચ .ઓ . શ્રી ડૉ કડિયા સાહેબ વડનગર મામલતદાર શ્રી એસ એમ સેંઘવ વડનગર તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.એમ .ઝાલા , ડી.વાય .એસ .ઓ. ‌ નાયબ કલેકટર મહેસાણા જિલ્લામાં , શિક્ષણ અધિકારી ચૌધરી સાહેબ, ICDS ઓફિસર , માધુભાઈ પટેલ , પી.કે પ્રજાપતિ નાયબ ઈજનેર જીઈબી વડનગર ,મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ સંકલ્પ યાત્રા ના ઇન્ચાર્જ, અરવિંદસિંહ રાજપૂત પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી, અમરસિંહ રાજપૂત તથા ગામના અગ્રણી પ્રતિષ્ઠા મહાનુભાવો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવવા હતો પરંતુ આ વિકાસ ભારતની સંકલ્પ યાત્રા માં સૌ પ્રથમ નેતાઓ તથા કાર્યકર્તાઓ ને અંતરમન થી સંકલ્પ લે શે ખરાં કે રામ રામ???


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.