જસદણ તાલુકાના પોલારપર ગામમાં શ્રી ભુરીયા બાપા હનુમાનજી મહારાજ મંદિરે ધજા ચડાવવામાં આવી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું - At This Time

જસદણ તાલુકાના પોલારપર ગામમાં શ્રી ભુરીયા બાપા હનુમાનજી મહારાજ મંદિરે ધજા ચડાવવામાં આવી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું


જસદણ તાલુકાના પોલારપર ગામમાં ધાર્મિક સ્થળ તરીકે ઓળખાતા એવા જય શ્રી ભુરિયાબાપા હનુમાનજી મહારાજ મંદિરમાં કોઠીગામના જાગાભાઇ (ભુવા) તેમજ સમસ્ત લાંબરીયા પરિવાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું.
જસદણ તાલુકાના પોલારપર ગામમાં ધાર્મિક સ્થળ તરીકે ઓળખાતા એવા જય શ્રી ભુરિયાબાપા હનુમાનજી મહારાજ મંદિરમાં જેઠ સુદ પૂનમના દિવસે તા.૨૨ જુન શનિવારે સવારે ૧૦:૩૦ વાગ્યે જય શ્રી ભુરિયાબાપા મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. કોઠીગામના દ્વારા સમસ્ત લાંબરીયા પરીવાર દ્વારા પોલારપર ભુરીયા બાપા હનુમાનજી મહારાજના મંદિરે ધજા ચડાવવામા આવી જય શ્રી ભુરિયાબાપા પોલારપર મંદિર લાંબરીયા સમસ્ત પરિવાર જય ગોબરાઆપા જય ચનાઆપા તેમજ સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી બુટમાં માતાજી તથા જય શ્રી ભુરિયાબાપા હનુમાનજી મહારાજ તથા ભગત લખમણ આપા તથા ભગત સુરાઆપાની અસીમ કૃપાથી પોલારપર મુકામે ધ્વજારોહણ કરવામાં આવ્યું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું પોલારપર ગામ તેમજ કોઠી ગામ અને આસપાસના વિસ્તારોમાં સર્વ ભક્તજનોને આમંત્રણ આપવામાં આવેલું હતું અને સન્માન સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.