વડાલી શહેરમાં ગણેશ ચતુર્થી ના દિવસે રામદેવપીર મહારાજ ના પરિસરમાં શ્રીજી નું સ્થાપન કરાયું - At This Time

વડાલી શહેરમાં ગણેશ ચતુર્થી ના દિવસે રામદેવપીર મહારાજ ના પરિસરમાં શ્રીજી નું સ્થાપન કરાયું


વડાલી શહેરમાં ગણેશ ચતુર્થી ના દિવસે ઠેર ઠેર શ્રીજીની મૂર્તિનો સ્થાપન કરવામાં આવ્યું

વડાલી શહેરમાં આવેલ રામદેવપીર મહારાજના મંદિરના પરિસરમાં ગણપતિ દાદા ની મૂર્તિનું આસ્થાભેર સ્થાપન કરવામાં આવ્યું

વડાલીમાં ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રા વાજતે ગાજતે ઢોલ નગારા સાથી શ્રીજી મહારાજને આખા ગામમાં ફેરવીને સ્થાપન કરવામાં આવ્યું

ગણેશજીની શોભાયાત્રા માં ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા

ગણેશજીની મૂર્તિ ને વિદ્વાન પંડિત દ્વારા મંત્રોચ્ચાર સાથે સ્થાપન કરવામાં આવ્યું સ્થાપન કર્યા બાદ ગણેશજીની આરતી કરવામાં આવી હતી

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.