રાજકોટમાં જયંતિ સરધારા પર હુમલાના કેસમાં PI સંજય પાદરીયા પર નોંધાયેલા ગુનામાં મોટા સમાચાર
રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર પર PI સંજય પાદરીયાએ કરેલા હુમલા અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. સંજય પાદરીયા સામેની ફરિયાદમાં જયંતિ સરધારાએ પોતાની ઉપર પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે હુમલો થયાનું લખાવ્યું હતું. પરંતુ પોલીસ તપાસમાં સંજય પાદરીયા દ્વારા આ પ્રકારના કોઈ હથિયારનો ઉપયોગ નહીં થયાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત સંજય પાદરીયાએ પોતાની સામેની ફરિયાદમાં હત્યાના પ્રયાસની કલમ દૂર કરવા અરજી કરી હતી, જે અંગે આ અંગે ઝોન 2 DCP જગદીશ બાંગરવાએ નિવેદન આપ્યું હતું
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
