સુરતના વરાછા: યોગ અભ્યાસને જીવનમાં ઉતારવા અપીલ કરતા હોસ્પીટલ સમિતિ ચેરમેન મનીષા આહીર - At This Time

સુરતના વરાછા: યોગ અભ્યાસને જીવનમાં ઉતારવા અપીલ કરતા હોસ્પીટલ સમિતિ ચેરમેન મનીષા આહીર


સુરત શહેરના વરાછા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 15 નં.વોર્ડ વિસ્તારમાં આવેલ શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે મહાનગર પાલિકા વરાછા ઝોન આયોજિત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં મહાનગર પાલિકા હોસ્પિટલ સમિતિ ચેરમેન મનીષાબેન આહીર દ્વારા હાજરી આપી ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગ અભ્યાસને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી ચેરમેન મનીષાબેન આહીર સાથે આ કાર્યક્રમમાં સાથી કોર્પોરેટર રૂપાબેન પંડ્યા તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને મહાનગર પાલિકાના કર્મચારીઓ જોડાયા હતા અને તેમને પણ ભાગ લીધો હતો..

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image