સાબરકાંઠામાં યોગદિવસની ઉજવણી કરવામા આવશે - At This Time

સાબરકાંઠામાં યોગદિવસની ઉજવણી કરવામા આવશે


સાબરકાંઠા જીલ્લામાં તા.૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારી અંગે જિલ્લા કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લાના ૪ આઈકોનિક સ્થળ વિજયનગર પોળો, પ્રાંતિજ મહાકાળી મંદિર, હિંમતનગર સ્વામિનારાયણ મંદિર અને ઈડરીયાગઢમાં વિશ્વ યોગ દિવસની આઈકોનિક સ્થળ તરીકે પસંદ કરી ઉજવણી કરવામા આવશે. અને જિલ્લા-તાલુકા કક્ષા તેમજ શાળા-કોલેજો અને સરકારી કચેરીઓમાં યોગ દિવસ ઉજવણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.




9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.